ટૅગ JN EXPRESS

કિરણ મકવાણાની કોંગ્રેસમાં ઘરવાપસી, હવે ભરૂચમાં સમર્થકો સાથે કરશે સત્તાવાર જોડાણ

જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા હવે કોંગ્રેસમાં ઘરવાપસી કરશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. અમદાવાદ ખાતે તેમણે અમિત ચાવડા તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી સાથે મુલાકાત કરી હતી, જ્યાં…

જંબુસર-આમોદમાં ઈદની શાંતિમય ઉજવણી, ભાઈચારો અને એકતાનો સંદેશ

જંબુસર/આમોદ:રમજાન માસ પૂર્ણ થતા જંબુસર અને આમોદ વિસ્તારમાં ઈદ-ઉલ-ફિતરની ઉજવણી ભાઈચારા અને શાંતિમય માહોલમાં કરવામાં આવી હતી. વહેલી સવારે મુસ્લિમ બિરાદરોએ નવા વસ્ત્રો ધારણ કરી ઈદગાહ અને મસ્જિદોમાં વિશેષ નમાજ…

આમોદ-જંબુસરથી દ્વારકા-બોટાદ માટે નવી બસ સેવા શરૂ, મુસાફરોને મોટી રાહત

આમોદ/જંબુસર:આમોદ અને જંબુસર વિસ્તારના મુસાફરો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીના પ્રયાસોથી આમોદથી બોટાદ અને જંબુસરથી દ્વારકા રૂટ પર નવી બસ સેવાઓ શરૂ કરવામાં આવી…

આમોદમાં ગટર સમસ્યાનો ઉકેલ: આધુનિક મશીનથી મળશે કાયમી રાહત

આમોદ:આમોદ શહેરમાં લાંબા સમયથી ચાલી આવતી ભૂગર્ભ ગટર ચોકઅપની સમસ્યાનો હવે કાયમી ઉકેલ મળવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. જંબુસર-આમોદ વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામીના પ્રયત્નોથી ગાંધીનગર સ્થિત GUDC દ્વારા આમોદ…

નાની ઉંમર, મોટો સંકલ્પ: આમોદની આયાતે તમામ રોજા પૂર્ણ કર્યા

આમોદ:આમોદ શહેરમાંથી એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે, જેમાં નાની ઉંમરે મોટી સંકલ્પશક્તિનો અનોખો દાખલો જોવા મળ્યો છે. સુકૂન સોસાયટી વિસ્તારમાં રહેતી ધોરણ ૨માં અભ્યાસ કરતી આયાત ઇમ્તિયાઝ મુલતાનીએ પવિત્ર…

આમોદમાં આધુનિક જનસેવા કેન્દ્ર શરૂ, લોકસેવામાં ઝડપ અને પારદર્શિતા તરફ પગલું

આમોદ:રાજ્ય સરકારના પારદર્શક અને પ્રજાલક્ષી વહીવટના સંકલ્પને આગળ વધારતા આમોદ ખાતે મામલતદાર કચેરીમાં સ્થિત જનસેવા કેન્દ્રનું આધુનિકરણ પૂર્ણ થતાં તેનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ જનસેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ માનનીય…

વિશ્વ ચકલી દિવસ: જંબુસરમાં દેશી ચકલીઓ લુપ્તપ્રાય, પર્યાવરણ માટે ચેતવણી

જંબુસર:20 માર્ચે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જંબુસર તાલુકામાં એક ચિંતાજનક પરિસ્થિતિ સામે આવી છે. એક સમય એવો હતો જ્યારે સવાર પડતા જ ચકલીઓની ચહચહાટથી વાતાવરણ જીવંત બની જતું, પરંતુ આજે…

જંબુસર-આમોદ ખેડૂતોને રાહત: 18 માર્ચથી તુવેર ખરીદી શરૂ, ₹8000 ટેકો ભાવ

જંબુસર/આમોદ:ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકાના તુવેર પકવતા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે આ વિસ્તારમાં ટેકાના ભાવે તુવેર ખરીદી શરૂ કરવાની મંજૂરી આપી છે, જેનો પ્રારંભ…

આમોદ પાલિકામાં સત્તાનો અંત: ટર્મ પૂર્ણ થતા ચેમ્બરો સીલ, વહીવટ તંત્રના હાથે

આમોદ:આમોદ નગરપાલિકામાં ચૂંટાયેલા શાસકોની ટર્મ પૂર્ણ થતા જ સત્તા પરિવર્તનનું દ્રશ્ય સામે આવ્યું છે. નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થતાં વહીવટી તંત્રએ તાત્કાલિક અસરથી પાલિકાનો કબ્જો સંભાળી લીધો છે. મુખ્ય અધિકારીના માર્ગદર્શન…

જંબુસરની સ્વામિનારાયણ સોસાયટી સમસ્યાઓના ચક્રવ્યૂહમાં: ગટર, પાણી, અંધકાર અને બેદરકારીથી નગરજનો પરેશાન

જંબુસર:જંબુસર રેલવે ફાટક નજીક આવેલી સ્વામિનારાયણ સોસાયટી આજે મૂળભૂત સુવિધાઓના અભાવે ગંભીર સમસ્યાઓમાં ઘેરાઈ ગઈ છે. આશરે 500થી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં લોકો રોજિંદા જીવન માટે સંઘર્ષ કરી રહ્યા…

error: Content is protected !! Source: www.jnexpress.online