ગુજરાત

ગુજરાત ભાજપનું નવું સંગઠન એક્શનમાં, કમલમમાં આજે મહત્વની બેઠક

ગુજરાત ભાજપમાં તાજેતરમાં રચાયેલા નવા પ્રદેશ સંગઠન બાદ આજે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે એક મહત્વની બેઠક યોજાઈ રહી છે. નવા…

ગુજરાત

અંકલેશ્વરમાં સ્વામી વિવેકાનંદ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ‘સ્નેહ, સ્પર્શ, સ્પંદન’ ઉજવાયો

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “સ્નેહ, સ્પર્શ, સ્પંદન” તારીખ 27 ડિસેમ્બર…

ગુજરાત

કચ્છમાં વહેલી સવારે ભૂકંપના ઝટકા, 4.4 તીવ્રતાથી લોકોમાં ભયનો માહોલ

ગુજરાતના ભૂકંપપ્રવણ કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. 26 ડિસેમ્બરની તડકાભરી સવારમાં લગભગ 4.4 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો…

ગુજરાત

75 લાખના તોડના આક્ષેપોથી રાજકીય ગરમાવો: સાંસદ મનસુખ વસાવાની ભાજપ છોડવાની ચીમકી પાછળનું કારણ શું?

ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવા દ્વારા ભાજપ છોડવાની ચીમકી આપતા ગુજરાતની રાજનીતિમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.…

ગુજરાત

નર્મદા કોલેજના દેવ શુક્લાની સંગીતસાધનાનો વિજય; શાસ્ત્રીય ગાયનમાં પ્રથમ સ્થાન

વલસાડ સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા આયોજિત 52મા યુવા મહોત્સવમાં નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સના વિદ્યાર્થી…

ગુજરાત

આમોદ-ભરૂચ રૂટ પર એસટીમાં જોખમી સવારી, દરવાજે લટકતા મુસાફરો

આમોદ તાલુકામાં “એસટી – સલામત સવારી”નો નારો હવે હકીકતમાં ખોખલો સાબિત થતો જોવા મળી રહ્યો છે. આમોદથી ભરૂચ વચ્ચે દોડતી…

ગુજરાતમનોરંજન

કાંકરિયા કાર્નિવલ 2025નો થશે ધમાકેદાર પ્રારંભ: ડ્રોન શો, દુબઈ પાયરો શો અને સંગીતમય રાતો તૈયાર

અમદાવાદના લોકો માટે વર્ષનો સૌથી મોટો મનોરંજન મહાઉત્સવ ગણાતો કાંકરિયા કાર્નિવલ–2025 આવતીકાલથી એટલે કે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા…

ગુજરાત

આમોદની બચ્ચો કા ઘર શાળામાં આનંદ મેળો, બાળકો બન્યા નાના ઉદ્યોગસાહસિક

આમોદ ખાતે બચ્ચો કા ઘર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આનંદ મેળાનું સફળ આયોજન…

ગુજરાત

આમોદ: વિરોધના દબાણે તંત્ર હરકતમાં, NH-64 પર તાત્કાલિક સમારકામ શરૂ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા અતિ મહત્વના નેશનલ હાઈવે-64ની બિસ્માર સ્થિતિ સામે અંતે તંત્ર જાગ્યું છે. આમોદ ચોકડી નજીકના માર્ગ…

ગુજરાત

અંકલેશ્વરમાં ‘છિલુગરી’ પર સાહિત્યિક સંવાદ : ડૉ. ભરત મહેતાનું વિચારપ્રેરક વક્તવ્ય

અંકલેશ્વર સ્થિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજના જિનવાલા સભાખંડમાં પ્રખ્યાત લેખિકા જયશ્રી ચૌધરી કૃત “છિલુગરી” સંગોષ્ઠિ શ્રેણી (ભારતીય…

error: Content is protected !! Source: www.jnexpress.online