75 લાખના તોડના આક્ષેપોથી રાજકીય ગરમાવો: સાંસદ મનસુખ વસાવાની ભાજપ છોડવાની ચીમકી પાછળનું કારણ શું?
ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવા દ્વારા ભાજપ છોડવાની ચીમકી આપતા ગુજરાતની રાજનીતિમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. 75 લાખ રૂપિયાની તોડ માંગણીના આક્ષેપોને લઈને ન્યાય નહીં મળે…
