આમોદમાં આધુનિક જનસેવા કેન્દ્ર શરૂ, લોકસેવામાં ઝડપ અને પારદર્શિતા તરફ પગલું
આમોદ:રાજ્ય સરકારના પારદર્શક અને પ્રજાલક્ષી વહીવટના સંકલ્પને આગળ વધારતા આમોદ ખાતે મામલતદાર કચેરીમાં સ્થિત જનસેવા કેન્દ્રનું આધુનિકરણ પૂર્ણ થતાં તેનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ જનસેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ માનનીય…
