જંબુસરની સ્વામિનારાયણ સોસાયટી સમસ્યાઓના ચક્રવ્યૂહમાં: ગટર, પાણી, અંધકાર અને બેદરકારીથી નગરજનો પરેશાન
જંબુસર:જંબુસર રેલવે ફાટક નજીક આવેલી સ્વામિનારાયણ સોસાયટી આજે મૂળભૂત સુવિધાઓના અભાવે ગંભીર સમસ્યાઓમાં ઘેરાઈ ગઈ છે. આશરે 500થી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં લોકો રોજિંદા જીવન માટે સંઘર્ષ કરી રહ્યા…
