અંકલેશ્વરમાં ‘છિલુગરી’ પર સાહિત્યિક સંવાદ : ડૉ. ભરત મહેતાનું વિચારપ્રેરક વક્તવ્ય
અંકલેશ્વર સ્થિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજના જિનવાલા સભાખંડમાં પ્રખ્યાત લેખિકા જયશ્રી ચૌધરી કૃત “છિલુગરી” સંગોષ્ઠિ શ્રેણી (ભારતીય અને ગુજરાતી સાહિત્યના સંદર્ભે) – કડી 1 અંતર્ગત એક ગૌરવપૂર્ણ…
